સુશાસનના 12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિક
આ વર્ષે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ થયા છે. 26 મે, 2014ના દિવસે તેમણે દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના દૂરંદેશી નેતૃત્વમાં, ગુજરાતે દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકેની...
અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટનો મોટો આદેશ : CID સમક્ષ હાજર થવું પડશે, પરંતુ 3 અઠવાડિયા સુધી ધરપકડ નહીં
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલા ફેક સિગ્નેચર કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ Abhishek Banerjeeને કલકત્તા હાઇકોર્ટ તરફથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઇકોર્ટે તેમને CID ?...
સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા
સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈ?...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...
ઓમાન નજીક દરિયામાં દુર્ઘટના : કમર્શિયલ જહાજ પર હુમલા બાદ 2 ભારતીય નાવિકોના મોત, એક ગુમ
ઓમાનના સોહાર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, ...
કેન્દ્ર સરકારનો નિર્ણય : E22થી E30 પેટ્રોલ પર નહીં વસૂલાય એક્સાઈઝ ડ્યુટી
કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના પ્રભાવવાળો નિર્ણય જાહેર કર્યો છે. 10 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુ...
કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો મોટો નિર્ણય, ભારતીય શ્રદ્ધાળુઓ માટે વધ્યાં અવરોધ
હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ચીનના પ્રશાસન દ્વારા ભારતીય યાત્રાળુઓને પરમિટ અને વિઝા મંજૂરી પ?...
અમદાવાદ રેલ્વે સ્ટેશન બન્યું વધુ હાઈટેક : 2,200 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા સ્માર્ટ ડિજિટલ લોકર્સ
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમે...
હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ : ભારતની ઓઈલ સપ્લાય સુરક્ષિત, પરંતુ મોંઘું થઈ શકે છે ક્રૂડ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવે ફરી એકવાર સમગ્ર મધ્ય પૂર્વ (Middle East)ને અસુરક્ષાના માહોલમાં ધકેલી દીધું છે. બંને દેશો વચ્ચે વધી રહેલી અથડામણો અને પરસ્પર હુમલાઓ બાદ વૈશ્વિક વેપાર અને ઊર્?...
પીએમ મોદીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત @2047’ના રોડમેપ પર મહામંથન, તમામ રાજ્યોના CM દિલ્હીમાં એકત્ર
પીએમ મોદી આજે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ (NITI Aayog)ની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના વિવ?...