ઉતરાયણ પર્વને લઈ વડતાલ પોલીસ ધ્વારા ટુ વ્હીલમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા
ઉતરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા (દોરા)ને કારણે ટુ-વ્હીલર વાહનચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. આવી દુખદ ઘટના?...
સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી
નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં...
કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
આણંદ : કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાઈ શકતી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાયલિન જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જ?...
આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા
આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ - 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ?...
હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે
લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળ?...
ક્રીડા ભારતીના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે સમાપન સમારોહ યોજાયો
ક્રીડા ભારતીનું ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ આજરોજ કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ, પીરાણા માર્ગ, કર્ણાવતી, ગુજરાત ખાતે યોજાઈ ગયો. સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે અલોક કુમાર (સ...
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર - બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમ?...
બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિ?...
છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવ?...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...