ABVP ગુજરાત પ્રદેશના ૫૭મા અધિવેશનનું આણંદ ખાતે ઉદ્ઘાટન
મંગળવારે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતા સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં ?...
સુરત રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ, દેશ-વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે
સુરતમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 જાન્યુઆરીએ સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલ અડાજણ તાપી નદી કિનારેના રિવરફ?...
પઠાણકોટમાંથી 15 વર્ષીય સગીરની ધરપકડ, પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો
પંજાબના પઠાણકોટમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 15 વર્ષના એક સગીરની ધરપકડ થતાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં ગંભીર ચિંતા ફેલાઈ છે. આ ઘટનાએ ચોંકાવનારો ખુલાસો કર્ય?...
અગ્નિવીરો નહીં કરી શકે લગ્ન! નિયમમાં કર્યો મોટો ફેરફાર
અગ્નિવીર યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયેલા લાખો યુવાનો માટે કાયમી સૈનિક બનવાનું સ્વપ્ન સૌથી મોટું લક્ષ્ય છે. ચાર વર્ષની સેવાના અંતે સેનામાં કાયમી નિમણૂક મેળવવાની આશા સાથે સેવા આપતા આ યુ...
ગુજરાતના શહેરોમાં ‘મિશન ડેઇલી વોટર’, નળથી જળની નવી શરૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, જેના મુખ્ય ઉદ્દેશ્ય હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓને મજબૂત બનાવવાની ...
ગુજરાતમાં વધુ એક વૈશ્વિક નેતાની મુલાકાત, PM મોદી કરશે અમદાવાદમાં સ્વાગત
અમદાવાદમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરની રાજકીય ગતિવિધિ જોવા મળશે, કારણ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 12 જાન્યુઆરીએ અમદા...
ગુજરાતમાં પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ-બોમ્બ સ્ક્વોડ તૈનાત
ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો સતત ચાલુ રહેતા રાજ્યભરમાં ભારે ચિંતા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. તાજા બનાવમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દર?...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની વધુ એક હત્યા, 24 કલાકમાં બીજી હત્યાથી ચકચાર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે અને લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ભીડ દ્વારા કરવામાં આવતી હિંસા અને ?...
સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ
સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના ને?...