પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કો?...
‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લોકશાહી સંબંધોને ભાવસભર શબ...
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભ...
ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય : 7 ‘ગરીબ’ દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 16 ડિસેમ્બર, 2025ના રોજ એક ચોંકાવનારો અને વિવાદાસ્પદ નિર્ણય લેતા રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝા વેટિંગ પ્રક્રિયામાં રહેલી ખામીઓનો હવાલો આપી અમેરિકામાં પ્રવેશ પર લ?...
ઇથોપિયાના ‘ગ્રેટ ઓનર’ પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી
16 ડિસેમ્બરની સાંજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ અલી દ્વારા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘નિશાન ઑફ ઇથોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત-?...
શિશુવિહાર સંસ્થા ભાવનગર દ્વારા બાળકોનાં ચિત્રો સાથે તારીખિયું થયું નિર્માણ
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહ...
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે યોજાશે વાર્ષિકોત્સવ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ?...
બરેલી હિંસા કેસમાં મૌલાના તૌકીર રઝા સહિત 90 સામે ચાર્જશીટ, જુમ્માની નમાજ બાદ કર્યો હતો હોબાળો
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદને લઈને 26 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ગંભીર હિંસાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં હિંસાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયેલા મૌલાન...
લોકસભામાં ‘વિકસિત ભારત – જી રામ જી’ બિલ રજૂ, શ્રમિકોને 100ના બદલે 125 દિવસની કામની ગેરંટી
લોકસભામાં 16 ડિસેમ્બરે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્?...
‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ
પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્?...