ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં
તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથ?...
સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,800 થી નીચે, LT ફૂડ્સ વધુ ઘટ્યો
9 ડિસેમ્બરના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી, જેમાં લગભગ 12:30 વાગ્યાના આસપાસ બજારમાં ફરીથી નેગેટિવ વળાંક આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. માત્ર 20 મિનિટના સમયગાળામ...
નવો પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા બની સરળ, Digilockerમાં સીધા અપલોડ કરી શકાશે દસ્તાવેજ
અમદાવાદના ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયે નાગરિકોની સગવડમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ સુધારો કર્યો છે. હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારો પોતાના ઓળખપત્રો અને જરૂરી દસ્ત...
નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા ખાતે કુલ રૂ.૫૩૮.૬૩ લાખના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું
નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વ...
ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો સંકટ પર રાજ્યસભામાં કહ્યું : “કડક કાર્યવાહી થશે, દરેક એરલાઇન્સ માટે ઉદાહરણ પૂરું પાડશું”
દેશભરમાં ક્રૂ મેમ્બરોની અછતને કારણે ઇન્ડિગો એરલાઇનની અનેક ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ગંભીરતા આપી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમો?...
વંદે માતરમ્ એક શબ્દ નહી ભાવના છે, લોકસભામાં બોલ્યા રાજનાથ સિંહ
લોકસભામાં આજે વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ સત્ર યોજાયું, જેમાં 10 કલાકની ચર્ચા માટે સમય ફાળવાયો હતો. સત્ર દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ સંબોધન કર્યું અને વંદ?...
ટ્રમ્પના યુદ્ધવિરામ પછી 45 દિવસમાં થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ફરી ઘર્ષણ
દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, ફરી એકવાર સરહદ પર ઘર્ષણમાં ફસાઈ ગયા છે. બંને દેશો અગાઉ જ યુદ્ધવિરામ પર આવ્યા હતા, પરંતુ યુદ્ધવિરામને માત્ર 45 દિવસમાં ભંગ કરવામાં આવ...
₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ
કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધ?...
સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણ?...
‘વંદે માતરમ્’નો વિવાદ : કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?
ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્યની અધ્યાત્મમય પરંપરા પછી જો કોઈ રચનાએ રાષ્ટ્રવ્યાપી ઉર્જા અને ક્રાંતિનો સર્વશક્તિમાન જ્વાળામુખી પ્રગટાવ્યો હોય, તો તે ‘વંદે માતરમ્’ જેવી અમર કવિતા છે. બંક?...