રોહિંગ્યા મુદ્દે CJIને નિશાન બનાવ્યા બાદ 44 નિવૃત્ત ન્યાયાધીશો ખડેપગે સમર્થનમાં, કહ્યું – આ મોટિવેટેડ કેમ્પેઈન
સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ સંબંધિત ચાલી રહેલી સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પૂછેલા એક સવાલ—“શું ઘૂસણખોરોના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરવો જોઈએ?”—ને લઈને શરૂ થયેલા વિવાદ બાદ હવ?...
નર્મદા પરિક્રમા : શ્રદ્ધા સાથે હવે સલામતી-લાઇફ જેકેટ ફરજિયાત
પાવન મા નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનું ભરૂચ જિલ્લામાં સતત આગમન થઈ રહ્યું છે. 3 હજાર કિમી લાંબી નર્મદા પરિક્રમાના પ્રથમ તબક્કાનો મહત્વપૂર્ણ ભાગ વમલેશ્વરથી મીઠી તલાઈ આશ્રમ સુધીની ?...
સેન્સેક્સ સ્થિર સ્થિતિમાં, નિફ્ટી 25850 ની આસપાસ ખુલ્યો
ભારતીય શેરબજારમાં આજે નબળા સંકેતો દેખાઈ રહ્યા છે કારણ કે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા લગભગ ₹3,800 કરોડની ભારે વેચવાલી કરવામાં આવી છે. નિફ્ટી શરૂઆતમાં જ 50 પોઈન્ટ સુધી નબળો રહેતા દબાણમાં ?...
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 7 માળની બિલ્ડીંગમાં લાગી આગ
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં સાત માળની ઓફિસ ઇમારત આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી ?...
ગોવાની નાઈટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ
ગોવાના અરપોરામાં આવેલી ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગે 25 લોકોના જાન લીધા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ જિલ્લા તંત્રે ગેરકાયદે બના?...
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ PM મોદી સાથે કરી મુલાકાત
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે રાજ્યના વિવિધ વિ?...
અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ
સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે લીધો છે. 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક?...
IPL મિનિ ઓક્શનમાં સ્ટાર ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મિનિ ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે અને આ માટે કુલ 350 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ઓક્શનમાં આ વખતે ઘણા મોટા નામોની સરપ્રાઈઝ એન્ટ્ર?...
વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી વ્હાઇટ-કોલર સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા છે અને તેનું મોટું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું વિનોદ ટેક્સટાઇલ ગ્રૂપ. વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અનેક ટીમોએ શહેર સહિ?...
‘જો તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’નું વિભાજન ન કરાયું હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’ : રાજ્યસભામાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ?...