વડા પ્રધાને રશિયન રાષ્ટ્રપતિને ભેટ કરી ભગવદ્ ગીતા, પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી કે તેમની પાસે મોદી છે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આપેલા વર્લ્ડ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લે હૃદયથી પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું કે “મોદી દબાણમાં ઝૂકનારા માણસ નથી,” અન?...
RBIનું મોટું ગિફ્ટ : રેપો રેટ 0.25% ઘટાડાયો, હવે સસ્તી થશે EMI!
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે એક મહત્વપૂર્ણ અને રાહત આપનાર નિર્ણય લીધો છે. MPCની બેઠક, જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી, તેના અંતિમ દિવસે તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજદર (રે...
રેપો રેટમાં ઘટાડો, નિફ્ટી 26100 ને પાર, સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો
રેપો રેટમાં ઘટાડા બાદ રિયલ એસ્ટેટ શેરોમાં ઉછાળો રેપો રેટમાં ઘટાડાની જાહેરાત બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. પ્રેસ્ટિજ, ડીએલએફ અને ઓબેરોય રિયલ્ટી જેવી મોટી રિયલ એસ્ટેટ કંપ?...
સરદાર@150 : રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લામાં ઉષ્માસભર સ્વાગત છે
જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં. હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો. અખંડ ભા...
પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર ?...
જુલાઈમાં ગુજરાત ATS દ્વારા પકડાયેલા અલ-કાયદા આતંકીઓને NIAની પૂછપરછ બાદ જેલમાં મોકલાયા
જુલાઈ 2025માં ગુજરાત ATSએ અલ-કાયદાની શાખા AQIS (અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામાજિક મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવાનોને ?...
પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહ...
બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ
તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને...
અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનું અદ્ભૂત કરતબ
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્?...
ચિત્તાના વસવાટ વિસ્તારને ફરી જીવંત કરવાનો ઉદ્દેશ્ય છે પ્રોજેક્ટ ચિત્તા – PM મોદી
આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસનાં અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તા સંરક્ષણ માટે કાર્યરત બધા વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રોજેક્ટ ચિત્તાને ભારતની પ?...