પીએમ મોદીએ બિહારમાં ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ની કરી શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા બિહારની મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત બિહા?...
પોસ્ટલ બેલેટની ગણતરી પછી જ EVM વોટની ગણતરી, ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ ફેરફાર
ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતગણતરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, હવે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી જ EVM અને VVPAT મતની ગણતરી શરૂ થશે. અગાઉ આવું શક્ય હ...
ભારત 62,370 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે
રક્ષા મંત્રાલયે હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ Mk-1A ફાઈટર જેટ્સ ખરીદવા માટે ₹62,370 કરોડનો કરાર કર્યો છે, જે સ્વદેશી વિમાન ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છ...
બહિયલ હિંસા : બે FIR નોંધાયા, તોફાની તત્વો સામે કડક કાર્યવાહી – રેન્જ IG
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની હિંસક ઘટના બાદ હાલમાં ગામમાં તણાવભર્યા પરિસ્થિતિ વચ્ચે અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવ?...
પેલાડ બુહારી દુધ ઉત્પાદક સહકારી મંડળીના વાર્ષિક હિસાબોમા ગોટાળા
શ્રી પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની સને ૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભા તા ૨૨-૦૯-૨૦૨૫ બા રોજ પેલાડ બુહારી ના સેન્ટર -૧ પર રાખવામાં આવેલ હતી, જેમાં એજન્ડા મુજબ કામ ન થતાં દૂધ ભરતા સભાસદો?...
આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે – મોરારિબાપુ
નવલા નોરતાં સાથે શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ધાર્મિક સામાજિક મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ લેતાં રહ્યાં છે. રામકથામાં મોરારિબાપુએ કહ્...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...
ગાંધીનગરના બહિયલમાં ચાલુ ગરબામાં હિંસા : મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, આગજની, 60ની ધરપકડ
ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ચાલી રહેલા નવરાત્રિ ગરબા ઉત્સવ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ હિંદુ લોકોએ સંચાલિત ગરબા મંડપ પર હિંસાત્મક હુમલો કર્?...
નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર
શારદીય નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભકાળ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે, જેઓ દેવી દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એ માનવામાં આવે છે કે ?...
ભારતનો ઐતિહાસિક કારનામો : ટ્રેન પરથી પહેલીવાર અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ
ભારતે રક્ષા ક્ષમતાના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પહેલીવાર, દેશે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમ પરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી, મિસાઇલ પરીક્ષણ ...