દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કડાણા ડેમમાંથી પાણી છ?...
UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ : “નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, શાંતિ જ એકમાત્ર માર્ગ”
યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટ અને માનવતા-કેન્દ્રિત નિવેદન આપતાં જણાવ્યું કે યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો ન્ય?...
GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું – તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક...
માધુપુરા સટ્ટાકાંડમાં મોટો ધડાકો: દુબઈથી હર્ષિત જૈનની ધરપકડ, ₹2200 કરોડના કેસમાં તપાસ તેજ
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. હર્ષિત જૈન લ...
યુરોપિયન યુનિયન અધ્યક્ષ: “યુક્રેન સંઘર્ષ નિવારણમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ”
યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને 4 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મહત્વપૂર્ણ વાતચીત બાદ એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે યુક્રેન સંઘર્ષને અટકાવવામાં અને શાંત...
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
PM મોદીના માતાના અપમાનના વિરોધમાં બિહાર બંધ, NDAની મહિલા નેતાઓ કરી રહી છે નેતૃત્વ
બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. ?...
પાટણમાંથી માં અંબાના ધામ અંબાજી માટે સંઘોનું ભવ્ય પ્રસ્થાન
અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુસંધાને પાટણ શહેરમાંથી વિવિધ મહોલા અને પોળના સંઘોએ મંગળવાર રાત્રે બગવાડા ચોક ખાતે સમૂહમાં ભેગા થઈ મા અંબાની ભક્તિધૂન અને ગરબા સંગીત સાથે અંબાજી ધામ તરફ પદયા?...
રશિયાએ ફરી યુક્રેન પર કરી દીધો મોટો હુમલો, 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલું યુદ્ધ હવે સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને હાલમાં તેનો અંત જોવા મળતો નથી. આ લાંબા યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં હજારો નાગરિકોન?...
સુરતના મહિધરપુરાના આઠ ગણેશ મંડપોમાં રાત્રે ચોરી, બેની ધરપકડ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા આઠેક ગણેશ મંડપોમાં 2 સપ્ટેમ્બરની ...