કાશીના પ્રવાસે PM મોદી… DM-કમિશનર પાસેથી પૂર વિશે માહિતી લીધી
વારાણસીમાં પૂરની ગંભીર સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક સંવાદ કર્યો અને તાકીદે રાહત તથા બચાવ કામગીરીનો અમલ કરવા આદેશ આપ્યો છે. વડાપ્રધાને વિભાગીય ક?...
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
ખેડૂતોના ખાતામાં આવ્યા 2000 રૂપિયા, PM મોદીએ જાહેર કર્યો સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે રહ્યા, જ્યાં તેમણે કુલ ₹21,000 કરોડની કિંમતની 52 વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું। આમાં રોડ ઈન્ફ?...
127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો
127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટના?...
અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા...
અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન
ભારતીય મૂળના જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી, રાજકારણી-લેખક અને યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થયું છે. તેમણે લગભગ ચાર દાયકા સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનો?...
ભારત આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ: NASA-ISRO મિશન કરશે લોન્ચ, આખી ધરતી પર નજર રાખશે ‘નિસાર’
ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્...
‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’, લોકસભામાં PM મોદી
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા છે. તેઓ લોકસભામાં ઓપરેશન સિં?...
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા...
માલદીવના ડિફેન્સ મિનિસ્ટ્રી પર PM મોદીની મોટી તસવીર લગાવવામાં આવી
માલદીવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગતની ચર્ચા સમગ્ર દક્ષિણ એશિયામાં થઈ રહી છે. પીએમ મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર બે દિવસીય પ્રવાસે માલદીવ પહોંચ્યા છે. ...