હજીરા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા PM મોદી, K-9 વજ્રા, જોરાવર ટેન્ક અને સ્વદેશી ડિફેન્સ પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રન?...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયા?...
સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કા?...
RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, EMIમાં રાહતની આશા રાખનારાઓને ઝટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પૂર્ણ થયા બાદ દેશના કરોડો લોનધારકો અને રોકાણકારોની નજર જે નિર્ણય પર હતી તે જાહેર કરવામાં આવ્યો છે. RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર ?...
કિટી પાર્ટીથી ‘કિટી સુંદરકાંડ’ સુધી! ઉત્તર પ્રદેશમાં મહિલાઓનો નવો ટ્રેન્ડ, ભજન-કીર્તન અને સુંદરકાંડ પાઠ બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર
દેશના વિવિધ ભાગોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં સતત નવા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓની પરંપરાગત કિટી પાર્ટીઓ હવે માત્ર મનોરંજન અને સમય પસારનું માધ્યમ રહી નથી...
સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પક...
ગુજરાતની ચારેય બેઠકો માટે BJPએ ઉમેદવારો જાહેર કર્યા, રાજ્યસભામાં તમામ 11 સાંસદ ભાજપના થવાનો માર્ગ મોકળો
આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ખાલી પડી રહેલી ચારેય રાજ્યસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે....
કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક અસંતોષના સંકેત, રામલિંગા રેડ્ડી રાજીનામું આપે તેવી અટકળો તેજ
કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના નેતૃત્વમાં રચાયેલી નવી કોંગ્રેસ સરકારને શપથગ્રહણના ગણતરીના દિવસોમાં જ આંતરિક અસંતોષનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલો મુજબ, કેબિનેટમાં વિભ...
પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...
આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર?...