બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...
ઔરંગાબાદમાં પીએમ મોદી : નક્સલવાદની કમર તોડી, લાલ આતંક હવે અંતની અણીએ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 નવેમ્બર 2025) ઔરંગાબાદમાં ભવ્ય જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રથમ તબક્કાના મતદાન પછી ઉત્સાહપૂર્વક ?...
બિહારમાં મતદાન વચ્ચે RJDના ભ્રામક દાવાઓથી રાજકીય રડારોળ
6 નવેમ્બર 2025ના રોજ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સવારથી જ શરૂ થયું, જેમાં મોટા પ્રમાણમાં મતદાતાઓએ લોકશાહી તહેવારમાં ભાગ લીધો. પરંતુ મતદાનની પ્રક્રિયા વચ્ચે રાજકીય રડારો?...
‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે પ્રશાંત કિશોરે અંત લાવી દીધો છે. જાણીતા ચૂંટણી વ્યૂહકાર અને જન સુરાજ અભિયાનના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં કહ...
IRCTC કૌભાંડ : લાલુ યાદવ પરિવાર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપમાં દિલ્હી કોર્ટમાં કેસ ચાલશે
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત...
બિહાર વિધાનસભા ચૂંટણીનું એલાન, 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટેની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરતાં જણાવ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક?...
બિહારમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા આજે, પ્રેસ કોન્ફરન્સમાં ખુલશે તારીખો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેની તારીખો આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેર થવાની છે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં સમગ્ર ચૂંટણી કાર્યક્રમ, મતદાનની તારીખો, ત?...
કોંગ્રેસે GST રિફૉર્મ પર કટાક્ષ કરવા કર્યું બિહારીઓનું અપમાન, વિવાદ બાદ ડિલીટ કરી પોસ્ટ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેરળ યુનિટની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા GST સુધારા અંગે કટાક્ષ કરતા લખાયુ?...
RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમના સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિશે આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો તીખો જવાબ આપ્યો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે યો...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...