અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાજ પઢવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એરપોર્ટ સંકુલમાં કેટલાક મુસાફરો જાહેરમાં નમાજ અદા કરતા જોવા મળ્યા હોવાનો એક વિડ?...
નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ : 9 દિવસમાં 150 ટ્રેક્ટર કચરો કઢાયો,ચોમાસામાં શહેરના પૂર્વ ભાગમાં ઝડપથી પાણી નીકાલ થશે
નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી આ કામગીર...
સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાન?...
સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના
મહાનુભાવોને સરદાર સાહેબની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપતા જિલ્લાના અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150...
સરદાર@150 : રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લામાં ઉષ્માસભર સ્વાગત છે
જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં. હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો. અખંડ ભા...
સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ
અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામ?...
સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.વડાપ?...
મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉ?...