સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દી?...
બિહાર ચૂંટણી લડવા વચગાળાના જામીનની માગ કરતી અરજી શરજીલ ઈમામે પરત ખેંચી
દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના આરોપી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે વચગાળાના જામીનની અરજ?...
બિહાર ચૂંટણી લડવાના બહાને શરજીલ ઈમામે જામીન માટે કરી વધુ એક અરજી
દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી અને પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામે દિલ્હીની કારકરડુમા કોર્ટમાં બે અઠવાડિયાંના વચગાળાના જામીન માટે અરજી કરી છે, જેથી તે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણી?...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...
દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવી?...