ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં શ્રી મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. આજની કથામાં ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં મોરારિબાપુએ...
વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે – મોરારિબાપુ
દ્વારકામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' વર્ણનમાં શિવ ચરિત્ર પ્રસ્તુત થયું. આજની કથામાં જણાવ્યું કે, વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે. ભારતવર્ષ?...
અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતા?...
ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત 'રામવાડી' કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમા?...
ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક – મોરારિબાપુ
બરસાનામાં માતાજી ગૌશાળામાં રામકથા 'માનસ ગૌસૂક્ત' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગૌપ્રધાન અને વેદપ્રધાન દેશમાં ગૌસેવા આવશ્યક રહી છે, જેમાં સૌનું યોગદાન રહેલું છે. રામકથામાં લોકસભા અધ્યક્?...
પોલેન્ડના કેટોવાઈસમાં શનિવારથી યોજાશે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ રામકથાનું આયોજન શનિવારથી થયેલ છે. માનવીય ક્રૂરતાની પરાકાષ્ટા એવી યહૂદી નરસંહારની ઘટન?...
ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...