ભારતને આધ્યાત્મિક કવચપ્રદાન કરવા માટે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ સંપન્ન !
વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર, ભારતને ચારેય તરફથી અભેદ્ય આધ્યાત્મિક રક્ષણાત્મક કવચ મળે, તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ અત્યંત ?...
ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’
વિશ્વ પર અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્ટ્રને આધ્યાત્મિક પાયાની મોટી આવશ્યકતા છે. આ જ ઉમદા...
સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક : વૈદિક પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને સનાતન સંસ્કૃતિનો અનોખો સંગમ
સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિરત સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને પુનર્નિર્માણોની સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે હવે...
સોમનાથ મંદિરનો રહસ્યમય ઉદ્ભવ : ચંદ્ર, શિવ અને વૈદિક સંસ્કૃતિની અમર ગાથા
ભારતને રહસ્યો, આધ્યાત્મિકતા અને જીવંત સંસ્કૃતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક સનાતન સંસ્કૃતિએ ભારતના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં મંદિરોનું વિશેષ સ્થાન રહ્યુ?...
સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીર?...
સોમનાથ અમૃત પર્વમાં એરોબેટિક્સનો રોમાંચ : સોમનાથ આકાશમાં સૂર્યકિરણ ટીમનો જબરદસ્ત એર શો
ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં ચાલી રહેલા 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત Surya Kiran Aerobatic Team (SKAT) દ્વારા ભવ્ય એર શો યોજાવાનો છે. આ કાર્યક્રમમાં લાલ અને સફ...
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો
બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અ?...
જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા...
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ : સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે
વો હી તિરંગા, વો હી ઉડાન... એકસાથ ખડા હિંદુસ્તાન દિલધડક એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું નિદર્શન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" ઉત્સવન...
સોમનાથ અમૃતપર્વ-2026નો ભવ્ય પ્રારંભ : આજથી ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં 8 મે, 2026થી પાંચ દિવસીય “સોમનાથ અમૃતપર્વ-2026”નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ, યજ્ઞ અને વૈદિક વિધિઓનો અનોખો સંગમ જોવા મળી ?...