સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ
ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્...
સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ
ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃત?...
કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સેવાકીય સંસ્થાઓને આર્થિક યોગદાન આપવામાં આવ્યું
કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તેના સુવર્ણ જયંતી મહોત્સવ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગરની સેવાકીય સંસ્થા શ્રીમતી કપિલાબેન જે બી શાહ ફાઉન્ડેશન સંચાલિત ઉમંગ ડે કેર સેન્ટરના પ્રારંભ પ?...
જન્મદિવસ પ્રસંગે બગસરાના જરૂરીયાતમંદ પરીવારોએ ઉજવણી કરી
બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે. મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાત?...
ડાંગ પોલીસે શરૂ કર્યું ‘પ્રોજેક્ટ દેવી’ : ડાકણ પ્રથાની સામે લડત, 50થી વધુ મહિલાઓનો બચાવ
સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેનારી સરકાર અને પોલીસની પહેલે હવે ડાંગ જિલ્લામાં મહત્વપૂર્ણ અવકાશ પામ્યો છે. ડાંગ જેવા અંતરિયાળ અને જનજાતિ પ્રધાન વિસ્તારો?...
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભ...
જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુ
જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત...
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમત?...
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, વાદળ ફાટતાં 2 લોકોના મોત
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારની રાત્રે પડેલા મોસળધાર વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર શહેરમાં વિનાશ વેરાવ્યો છે. ખાસ કરીને મંડી શહેરના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ...
રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી
મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દા?...