બિહાર ચૂંટણીમાં રેકોર્ડ 64.66% મતદાન, 3.75 કરોડ લોકોએ આપ્યો મત
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્...
‘પીએમ મોદી એક મહાન વ્યક્તિ’ : ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વડા પ્રધાનની કરી પ્રશંસા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે તેઓ એક “મહાન વ્યક્તિ” તેમજ “મિત્ર” છે. શુક્રવારે, 7 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં પત્રકારો ...
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી : ખેડૂત સહાય અંગેની માહિતી આપી
ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સ?...
8મા પગાર પંચને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શરો ખુશ-ખુશ થઈ જશે
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી, પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી હતી અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કેન્દ્ર?...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, મૈથિલી ઠાકુરને મળી ટિકિટ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 12 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યાદી પ્રકાશિત થતાં જ રાજ્યના રાજકીય વર્તુળોમા?...
બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ...
કનૈયાની લીલાનું ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું આકર્ષક રહેલું તીર્થસ્થાન રમણરેતી
ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે રેતીમાં આળોટતા રહે છે. ભારતવર્ષની ઐતિહાસિક ગાથાઓમાં કૃષ્ણનું બાળ સ્વરૂપ ભક્ત?...
અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર
ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયમમાં થવાનું છે. આ ભવ્ય ઇવેન્ટ માટે બોલિવૂડના 150થી વધુ જાણીતા કલાક?...
અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘ...
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો
ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથ?...