શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી
ભારતીય અવકાશ યાત્રા ઈતિહાસમાં એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરતી ઘટના બની છે, જ્યાં ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસ સુધી સફળ વૈજ્ઞાનિક સંશોધનો પૂર્ણ કર્ય...
ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ
આજકાલ લોકો ઘર બેઠા ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. મોબાઈલ પર એક ક્લિકથી કપડા, ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુ મંગાવી શકાય છે. પરંતુ જ્યારે ઓર્ડર ખોટો ડિલીવર થ?...
નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા
ઉત્તરાખંડમાં ચાલુ શ્રાવણ માસના પવિત્ર કાવડ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ યાત્રાને શાંતિપૂર્ણ અને શુદ્ધ રૂપે આયોજિત કરવા માટે રાજ્ય સરકારે "ઓપરેશન કાલનેમિ" નામ?...
આણંદ સુપર માર્કેટમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા મનપાની નોટિસ
આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવ?...
T20 વર્લ્ડકપ 2026 માટે 15 ટીમ ક્વૉલિફાઈ, પહેલીવાર આ ટીમ રમશે
આગામી વર્ષ 2026માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે સુધી 15 ટીમોએ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ પણ કરી લીધું છે. આ ટ...
આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્ય?...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...
સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિ?...
અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી, કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
અમદાવાદના શેલા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટના થવા સુધીના પળોમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો. ક્લબ ઓ'સેવન નજીક નવી બિલ્ડિંગની સાઈટ પર પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે નજ...