આદિવાસી વિસ્તારો માટે 139 નવી GSRTC બસોનું ફ્લેગ ઓફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ પહેલ
ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા નાગરિકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી...
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ : મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે 28 દિવસનું મેગા અભિયાન
ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને વધતા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ નામનું 28 દિવસનું વિશેષ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ?...
ગણેશોત્સવ 2026 પહેલાં હર્ષ સંઘવીની અપીલ : ટ્રાફિક નિયમો પાળો, એમ્બ્યુલન્સને રસ્તો આપો અને પ્લાસ્ટિકમુક્ત ઉત્સવ ઉજવો
ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ તેજ બનતી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ગણેશ મંડળો અને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ગણપતિ આગમન રેલીને ભવ્ય અને આકર્ષક બનાવવાની સાથે ટ્રાફ...
દિલ્હી પ્રદર્શન વચ્ચે PM મોદીની અપીલ : બાળકોને ભડકાવવાને બદલે યોગ્ય માર્ગદર્શન આપો
NEET-UG 2026માં સામે આવેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના આરોપોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મંગળવારે, 21 જુલાઈએ યોજાયેલી NDA પ?...
કચ્છ POCSO કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : ઓળખ છુપાવી સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને આજીવન કેદ
કચ્છની સ્પેશિયલ POCSO કોર્ટે સગીરા સાથે સોશિયલ મીડિયા અને ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કેળવી, પોતાની ધાર્મિક ઓળખ છુપાવી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાના કેસમાં મહારાષ્ટ્રના ?...
સિક્કિમના નામચીમાં ટનલ દુર્ઘટના : ભૂસ્ખલન અને મિથેન ગેસ લીકથી 7 શ્રમિકોનાં મોત, 27 લોકો ફસાયા હોવાની આશંકા
સિક્કિમના નામચી જિલ્લામાં સોમવારે, 20 જુલાઈએ નિર્માણાધીન ટનલ નજીક થયેલા ભયાનક ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભૂસ્ખલનના કારણે ટનલનો પ્રવેશદ્વાર કાટમાળથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ત્યા?...
દિલ્હી CJP પ્રદર્શનમાં હિંસા : 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 5 FIR અને 70 લોકોની અટકાયત
દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ક્રોકરોચ જનતા પાર્ટીનું (CJP) વિરોધ પ્રદર્શન સોમવારે હિંસક બનતાં રાજધાનીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ જંતર-મંતર?...
રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી....
GIFT સિટી તરફ 100થી વધુ MNCsની દોટ, શું છે ગુજરાતના આ ફાઇનાન્સ હબની ખાસિયત?
દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય અથવા કોર્પોરેટ ટ્રેઝરી કેન્દ્ર સ્થાપવું હોય ત્યારે અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અને હૉંગકોંગ જેવા વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સૌથી પહેલાં યા?...
ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI Tag : ગુજરાતના મસાલા, ખેડૂતો અને વેપારને મળશે વૈશ્વિક ઓળખ
ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા માટે ગૌરવની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારત સરકારની Geographical Indications Registryએ વિશ્વપ્રસિદ્ધ ‘Unjha Jeera’ અને ‘Unjha Fennel’ને સત્તાવાર રીતે Geographical Indication—GI Tag આપ્યો છે. Intellectual Property Indiaની GI Regi...