PM Modi in Kashi : નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ, કરી વિશેષ પૂજા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કા માટે બુધવારે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં સાત જિલ્લાઓની 142 વિધાનસભા બેઠકો પર કુલ 3,21,73,837 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કર?...
બંગાળ ચૂંટણી 2026 : 142 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, મમતા બેનર્જી અને સુવેંદુ અધિકારીની પ્રતિષ્ઠા દાવ પર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે સવારથી શરૂ થઈ ગયું છે, જેમાં કુલ 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કો રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે ...
દાઉદ ઇબ્રાહિમના વિશ્વાસુ સલીમ ડોલાને તૂર્કીથી ભારત લવાયો, વૈશ્વિક ડ્રગ નેટવર્કનો હતો માસ્ટરમાઈન્ડ
ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા હાંસલ કરતાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના માસ્ટરમાઈન્ડ સલીમ ડોલાનું ભારતમાં પ્રત્યાર્પણ કર્યું છે. 26 એ?...
અમરેલીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું, લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નાના લીલીયા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ
ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાન?...
બંગાળ ચૂંટણી પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રચાર : બેરકપુરમાં જનસભા, ‘હવે સીધો શપથગ્રહણમાં આવું’ વિશ્વાસ વ્યક્ત
પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે પીએમ મોદી એ બેરકપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે હવે બંગાળની “દશા અને દિશ?...
AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી
Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદ?...
સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ...
ભાજપમાં મોટા ફેરફાર : ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% પદાધિકારી તરીકે મહિલાઓ હશે
ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છ?...
પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા,...