સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે
પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્...
બેંગલુરુ એરપોર્ટ પર નમાજ વિવાદ, ભાજપનો કોંગ્રેસ સરકાર પર આક્રમક પ્રહાર
કર્ણાટકના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ના ટર્મિનલ-2ની અંદર કેટલીક વ્યક્તિઓ દ્વારા નમાજ પઢવામાં આવી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય તોફાન મચી ગયું છે. આ વિડીયોમાં ?...
ભાવનગરમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાશે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં આગામી માસે મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓનાં સન્માન થશે. લગભગ ચાર દાયકાથી ?...
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ડોલવણ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામ થી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવ...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા મુજબ, આ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્?...
ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 8 નવેમ્બર 2025ના રોજ, ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। સામાન્ય ર?...
‘નહીં ચાહિયે કટ્ટા સરકાર, ફિર એક બાર NDA સરકાર’: સીતામઢીમાં પીએમ મોદીનો RJD-કોંગ્રેસ પર પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2025ના રોજ સીતામઢીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. માતા સીતાના આશીર્વાદની ય?...
તેજસ Mk1A જેટ માટે અમેરિકા પાસેથી 113 એન્જિન ખરીદશે ભારત
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અમેરિકાની અગ્રણી એરોસ્પેસ કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 113 F404-IN20 ટર્બોફે?...
કલોલ પાસેની નર્મદા કેનાલમાં પિતાએ બે દીકરી સાથે જીવન ટૂંકાવ્યું!
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। માહિતી મુજબ, ગામના ર?...