દિલ્હી બ્લાસ્ટ: કાર માલિક ઉમરનો ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે સંબંધ, સાગરિતોની ધરપકડ બાદ બ્લાસ્ટની આશંકા
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટને લઈને હવે તપાસ એજન્સીઓએ ટેરર એન્ગલ પરથી તપાસ શરૂ કરી છે, કારણ કે આ ઘટનાનું કનેક્શન સીધું જ પુલવામા અને હરિયાણાના ફરીદાબાદના ટેરર મોડ્યુલ સાથે જ?...
દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ
નવી દિલ્હી ખાતે થયેલા ભયંકર વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વ...
ફરીદાબાદની વધુ એક મહિલા ડૉક્ટર શાહીનાની ધરપકડ, કારમાંથી અસૉલ્ટ રાઇફલ અને કારતૂસ જપ્ત
જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલની તપાસમાં દિવસે દિવસે નવી કડીઓ શોધી રહી છે. તાજેતરમાં તપાસનો દાયરો વધારતા ફરીદાબાદથી એક મહિલા ડૉક્ટરની ધરપકડ કરવામાં આ?...
યુપીની તમામ સ્કૂલ-કૉલેજોમાં વંદે માતરમ ફરજિયાત, સીએમ યોગીનું એલાન
રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં "વંદે માતરમ" ફર?...
તોડવામાં આવશે દિલ્હીનું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, તેના સ્થાને બનશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની પાછળનું મુખ્ય ધ્?...
તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ
આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદ?...
મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ
કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના ન...
અમિત શાહનો બિહારમાં મહાગઠબંધન પર પ્રહાર: “એક-એક ઘૂસણખોરને બહાર કાઢીશું”
બિહારના સાસારામમાં રવિવાર (9 નવેમ્બર 2025) ના રોજ યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાગઠબંધન અને ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ તથા તેજસ્વી યાદવ પર તીવ?...
89 વર્ષના ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર, હાલત ગંભીર; USથી બંને દીકરીઓ ભારત આવશે
બોલિવૂડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હાલ અત્યંત નાજુક બની ગઈ છે. 89 વર્ષના ધર્મેન્દ્ર છેલ્લા 10 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હાલ તેમને વેન્ટિલેટ?...
હિન્દુ વણકર સમાજ સંમેલન : ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ સાથે સમાજ એકતા માટે સંકલ્પ
પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ વણકર સમાજ દ્વારા સ્નેહમિલન તથા સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ધર્માંતરં?...