ગોપનાથ રામકથામાં ‘કોને રંગ દેવા’? લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે કરાયું લોકાર્પણ
લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત 'કોને રંગ દેવા ?' લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો...
સોવરિન ગોલ્ડ બોન્ડ આજે 6% ઘટ્યો
સોવરિન ગોલ્ડ બોન્ડમાં આજે લગભગ 6% નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સાથે જ, નિફ્ટીએ નારંગી ટ્રેન્ડ લાઇનને નીચે તરફ તોડી દીધી છે, જે ટેકનિકલ રીતે બજારમાં ઇન્ટ?...
નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના
તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ ?...
રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ
રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં...
ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્ય?...
ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વ?...
વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના હસ્તે ડોલવણ તાલુકામાં ગામજનોની સુખાકારી માટેની જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા ?...
અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો
ગુજરાતના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાં અમદાવાદ ફરી એકવાર હિંસાથી ધ્રૂજતું જોવા મળ્યું છે. બુધવારે, 8 ઑક્ટોબરના રોજ, શહેરના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર અને રાણીપ વિસ્તારમાં બન?...
જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને મુકાયું ખુલ્લું, પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ શરૂ
જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યે આજે પર્યટકો માટે પોતાના દ્વાર ફરીથી ખોલી દીધા છે, અને સાથે જ શિયાળાના પ્રવાસી સીઝનની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય સરકારના વન વિભાગના માર્ગદર્શિકા ...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત – મહેસાણા
નાણામંત્રી કનુભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિ - વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન જોવા ?...