પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેની વિમાન તળાવમાં ક્રેશ, સ્થાનિકોએ બે પાયલોટને બચાવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમા?...
બહરાઈચ મેડિકલ કોલેજમાં બુલડોઝર કાર્યવાહી, 10 મજારો ધ્વસ્ત; 24 વર્ષ જૂનો વિવાદ સમાપ્ત
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં 10 ગેરકાયદે મજારો પર બુલડોઝર ચલાવીને તમામ બાંધકામો હટાવવાની કાર્યવાહી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ ક?...
સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
CM યોગીનું મોટું નિવેદન : ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતી હિંસા અને તેમના ભાગલા વિખંડનની ઘટનાઓના પરિસ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજબૂત સંદેશ આપ્યો છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદા...
અયોધ્યાના રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરતો યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો હંગામો સર્જાયો હતો, જ્યારે એક યુવકને ધાર્મિક ગતિવિધિ કરતી વખતે સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકે ?...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર
ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છ?...
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધ?...
આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...
માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બા?...