સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર
ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છ?...
આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...
UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ
લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસ સામે આવ્યો છે, જેમાં પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર પોતાની હિંદુ સહાધ્યાયી ?...
અયોધ્યામાં રામ મંદિરના અંગદ ટીલા પર 30 કરોડની રત્નજડિત સુવર્ણ રામલલા પ્રતિમા સ્થાપિત થશે
અયોધ્યાના રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અદભૂત અને અતિમૂલ્યવાન સુવર્ણ પ્રતિમા સ્થાપિત થવાની છે. કર્ણાટકના એક અજ્ઞાત ભક્ત દ્વારા ભેટરૂપે અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ?...
“દેશમાં બે નમૂના છે…” CM યોગીએ વિધાનસભામાં કોના વિશે કહ્યું આવું?
ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવ?...
બરેલી હિંસા કેસમાં મૌલાના તૌકીર રઝા સહિત 90 સામે ચાર્જશીટ, જુમ્માની નમાજ બાદ કર્યો હતો હોબાળો
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદને લઈને 26 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ગંભીર હિંસાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં હિંસાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયેલા મૌલાન...
મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલી એક ચર્ચમાં દરોડા પાડીને હિંદુ પરિવારોને પ્રલોભન આપીને ઈસાઈ ધ?...
રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજ?...