મુસ્લિમ મહિલા સાથે દરગાહ પહોંચેલા હિંદુ યુવક પર હુમલો, યુપીમાં તણાવ
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ દેવા શરીફ દરગાહમાં ધાર્મિક તણાવ સર્જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ યુવાનને માથા પર તિલક લગાવેલું હોવાના કારણે મારપીટ કરાઈ હોવાનો આ?...
ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના : ત્રણ સગી બહેનોનું સામૂહિક આત્મહત્યા કેસ, ઓનલાઇન ગેમની લત શંકાસ્પદ કારણ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારની ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું કારણ ઓનલાઇન કોરિયન લવ ગેમ અને ટાસ્?...
બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત
ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્...
એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગી...
યુપીના બાગપતમાં ગણતંત્ર દિવસની યાત્રામાં મદરેસાએ બાળકો પાસે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. ગૌના ગામ, ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ?...
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેની વિમાન તળાવમાં ક્રેશ, સ્થાનિકોએ બે પાયલોટને બચાવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમા?...
બહરાઈચ મેડિકલ કોલેજમાં બુલડોઝર કાર્યવાહી, 10 મજારો ધ્વસ્ત; 24 વર્ષ જૂનો વિવાદ સમાપ્ત
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં 10 ગેરકાયદે મજારો પર બુલડોઝર ચલાવીને તમામ બાંધકામો હટાવવાની કાર્યવાહી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ ક?...
સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર
ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છ?...