આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર
ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ બદલાવ લાવવાના ઉદ્દેશ સાથે સરકારી-સહકારી મોડેલ આધારિત ‘ભારત ટેક્સી’ એપનો આજે એટલે કે 5 ફેબ્રુઆરી (ગુરુવાર)ના રોજ ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સ?...
બંગાળમાં TMCનો અંત : અમિત શાહે 2026માં વિદાયના સંકેત આપ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગના ખાતે કાર્યકર્તા સંમેલનમાં સંબોધન આપતાં મમતા બેનર્જીની સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે આનંદપુરની મોમો ફેક્ટરીમાં થયેલા અગ્નિક...
માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પોતાના માદરે વતન માણસાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વતનના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી. માણસા ખાતે આયોજિત ભવ?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : રાજસ્થાનમાં 9,000 યુવાનોને સરકારી નોકરી મળી
રાજસ્થાન પોલીસ એકેડેમીમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈપણ રાજ્યનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ત્યાં કાયદો ?...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમિત શાહ 27 અને 28 ડિસેમ્?...
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભ...
દિલ્હી બ્લાસ્ટના દોષીઓને પકડવા અમિત શાહની ગુપ્તચર અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ દેશની રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે પોતાના ખાનગી...
અમિત શાહનો બિહારમાં મહાગઠબંધન પર પ્રહાર: “એક-એક ઘૂસણખોરને બહાર કાઢીશું”
બિહારના સાસારામમાં રવિવાર (9 નવેમ્બર 2025) ના રોજ યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાગઠબંધન અને ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ તથા તેજસ્વી યાદવ પર તીવ?...
અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘ...
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...