અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘ...
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...
અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓ બન્યા. ૩૦ મે ૨૦૧૯ ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી ૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા બાદ, શાહે હવે ભાજપના વરિષ્ઠ નેતા લા?...
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ?...
ભારતીય ભાષાઓ જ આપણી ઓળખ, અંગ્રેજી બોલનારા શરમાશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા આજે કહ્યું હતું કે ભારતની ભાષાગત વિરાસતને ફરીથી પ્રાપ્ત કરવાનો અને આપણી સ્થાનિક ભાષાઓ પર ગર્વ કરીને દુનિયાનું નેતૃત્વ કરવ?...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...
ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવનાર છે. વિગતો મુજબ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...
ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી, આખા દેશે વધાવી લીધી વાતને
પાકિસ્તાનની કમર તોડી નાખતી ભારતની એર સ્ટ્રાઈક બાદ હવે ભારત સરકારના મોટા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ઓપરેશન સિંદૂરથી ઉત્સાહિત થયેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મો...
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે વિશ્વના ટોચના ડિપ્લોમેટ સાથે બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 કઠિન નિર્ણયો લીધા બાદ, હવે આજે ગુરુવારે, વિદેશ મંત્રી એસ. જય...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...