પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 જવાનો અને એક બાળકનું મોત
ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લોમાં સુરક્ષા દળો પર ભયાનક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ચેકપોસ્ટને નિશાન બનાવી, વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચોકીની દીવાલ સાથે અથડાવી દી?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
રાજ્યસભામાં મનોરંજન ઉદ્યોગ મુદ્દે જયા બચ્ચન અને નિર્મલા સીતારમણ વચ્ચે ચર્ચા
12 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2026 દરમિયાન મનોરંજન ઉદ્યોગને મળેલી જોગવાઈઓ અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકારના જવાબ પર અસંતોષ વ્યક્ત કર્યો. ત?...
PM નરેન્દ્ર મોદી કાલે આસામમાં નવી ઇમરજન્સી એર સ્ટ્રિપનું ઉદ્ઘાટન કરશે
આસામના ડિબ્રુગઢ જિલ્લાના મોરન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-2) પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું આવતીકાલે, 14 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામ?...
સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી
લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ ?...
SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત, કેન્દ્ર સરકાર પાસે વલણ સ્પષ્ટ કરવાની માંગ
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની સંભાવના અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. આ મામલો અનામત નીતિમાં મહત્વપૂર્ણ ...
ભારત બંધ આજે : ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, બેંકિંગ-પરિવહન સેવાઓ પર અસરની શક્યતા
દેશભરમાં આજે ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ‘ભારત બંધ’નું આહવાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ, નવા શ્રમ કાયદા અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી પડતર માંગણ?...
કેન્દ્રીય બજેટના લોકકલ્યાણકારી મુદ્દાઓને જન-જન સુધી પહોંચાડવા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મ?...
મેઘાલયમાં ખાણ વિસ્ફોટ બાદ શોકની લાગણી, PM મોદી અને અમિત શાહ દ્વારા સહાયની જાહેરાત
મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં 5 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં કરુણ મોત થયાં છે. આ દુર્ઘટનાએ ...
મેઘાલયમાં કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા
મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરુવારે એક કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોનાં મોત થયા હોવાનુ...