પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...
યૌન શોષણના ત્રણ કેસ બાદ કોંગ્રેસમાંથી બહાર કરાયેલા ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની ધરપકડ
કેરળના પલક્કડથી કોંગ્રેસમાંથી નિષ્કાસિત ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલને યૌન શોષણના ગંભીર આરોપોના પગલે શનિવાર મધરાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસા?...
કેરળમાં ઈતિહાસ રચાયો : તિરુવનંતપુરમમાં ભાજપના વી.વી. રાજેશ 51 વોટ સાથે મેયર બન્યા
કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રા?...
સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની ?...
સબરીમાલા મંદિરમાં સોનાની તસ્કરી મામલે બોર્ડના પૂર્વ ચેરમેન એન વાસુની ધરપકડ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી ?...
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત "શિક્ષણ સંમેલન – જ?...
એક મહિના પછી બ્રિટનનું F-35 ફાઈટર જેટ કેરળથી થયું રવાના
તકનીકી ખામીના કારણે છેલ્લા 39 દિવસથી કેરળના તિરુવંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) પર ઉભું રાખવામાં આવ્યું બ્રિટનનું એફ-35 ફાઈટર જેટ (Britain's F-35 Fighter Jet) હવે આખરે ભારત છોડીને બ્રિટન તરફ રવાના...
કોણ છે સદાનંદન માસ્ટર, જેમને રાજ્યસભામાં કરાયા નોમિનેટ
કેરળના (Kerala) ભાજપ નેતા (BJP Leader) સી. સદાનંદન માસ્ટરનું (Sadanandan Master) નામ ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક નિર્ભીક, સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યું છે. 13 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ?...
‘ખતના’ માટે દોઢ મહિનાના બાળકને આપ્યું બેહોશીનું ઇન્જેક્શન, થઈ ગયું મોત
કેરળના કોઝિકોડમાં 6 જુલાઈ, 2025ના રોજ સુન્નત (circumcision) માટે લઈ જવામાં આવેલા માત્ર 2 મહિનાના બાળકનું મૃત્યુ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત બાળક અમીન આદમને ત?...
બ્રિટનનું F-35 જેટ આખરે તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી ખસેડાયું, UKથી નિષ્ણાતોની ટીમ પણ પહોંચી
કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર લગભગ ત્રણ અઠવાડિયાથી ગ્રાઉન્ડ થયેલું બ્રિટનનું અદ્યતન F-35B લાઈટનિંગ II ફાઈટર જેટ આખરે હેંગરમાં ખસેડી દેવાયું છે, જ્યાં તેનું સમારકામ શરૂ કરવામાં આવશે. આ અગત્યન?...