નકલી ડિગ્રી કૌભાંડ બાદ ઑસ્ટ્રેલિયાએ ભારતને ‘હાઈ રિસ્ક’ દેશોમાં ગણાવ્યું, સ્ટુડન્ટ વિઝા નિયમો કડક
ઑસ્ટ્રેલિયાએ 8 જાન્યુઆરી 2026થી ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવી દીધી છે. આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોને હવે ‘સૌથી વધુ જોખમ’વ?...
સુરત રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ, દેશ-વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે
સુરતમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 જાન્યુઆરીએ સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલ અડાજણ તાપી નદી કિનારેના રિવરફ?...
2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, રાજકીય ગરમાવો શરૂ
વર્ષ 2026 ભારતીય રાજકારણ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો—આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ ભલે રાજ?...
આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના : કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત
ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલ?...
કેરળમાં ઈતિહાસ રચાયો : તિરુવનંતપુરમમાં ભાજપના વી.વી. રાજેશ 51 વોટ સાથે મેયર બન્યા
કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રા?...
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા
ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અંતર્ગત મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી જાહે?...
સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની ?...
રાજસ્થાનમાં ભારત-પાક સરહદ નજીક ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ભાંડો, 2 જર્મન સહિત 6 ઝડપાયા
રાજસ્થાનના ભારત–પાકિસ્તાન સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શ્રીગંગાનગર જિલ્લાના શ્રી કરણપુર વિસ્તારમાં એક મોટા ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે 18 ડિસેમ્બરની મોડી રાત્રે ?...
સબરીમાલા મંદિરમાં સોનાની તસ્કરી મામલે બોર્ડના પૂર્વ ચેરમેન એન વાસુની ધરપકડ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી ?...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરાયું
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અવસરે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વાર?...