કોંગ્રેસે GST રિફૉર્મ પર કટાક્ષ કરવા કર્યું બિહારીઓનું અપમાન, વિવાદ બાદ ડિલીટ કરી પોસ્ટ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેરળ યુનિટની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા GST સુધારા અંગે કટાક્ષ કરતા લખાયુ?...
GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું – તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક...
પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘ?...
‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર
ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રીતે ગરમાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે જુદા જ?...
‘જેટલી ગાળો આપશો, એટલું કમળ ખીલશે’, કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીને અપશબ્દો બોલવા પર અમિત શાહ ભડક્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના દરભંગામાં કોંગ્રેસની સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા દુર્વ્યવહારની કડક નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ક?...
પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે બબાલ કરનાર કોંગ્રેસના 10 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
કૉંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો ચીફ ઓફિસર હિરલ ઠાકર સાથે મળવા પહોંચ્યા હતા, જોકે ચર્ચા વિવાદમાં ફેરવાઈ ગઈ અને વાત અશોભનીય સ્તરે પહોંચી. અહીં થયેલા હોબાળાની ઘટના બાદ ચીફ ઓફિસર હિરલ ઠાક...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...
રાજ્યસભામાં આજે ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા, પીએમ મોદીની સંભવિત હાજરી
મંગળવારે, 29 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવા જઈ રહી છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને વિદેશ નીતિ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દા?...
12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. ...
‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’
લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ ?...