ગુજરાત બજેટમાં શિક્ષણને પ્રોત્સાહન, ગાંધીનગરમાં મેગા લાઇબ્રેરી અને 15 તાલુકાઓમાં પુસ્તકાલય બનાવાશે
ગુજરાત સરકારે વર્ષ 2026-27ના વાર્ષિક બજેટમાં શિક્ષણ અને જ્ઞાન આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક લાઇબ્રેરી સ્થાપવાની જા?...
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન : સંમેલનમાં અલ્પેશનો હુંકાર, કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’ન?...
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો
ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવ?...
કલોલ પાસેની નર્મદા કેનાલમાં પિતાએ બે દીકરી સાથે જીવન ટૂંકાવ્યું!
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। માહિતી મુજબ, ગામના ર?...
ભાજપે મંત્રીમંડળમાં સરપ્રાઈઝ આપી ચોંકાવ્યા, 19 નવા ચહેરા
ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ આખરે જાહેર થઈ ગયું છે. લાંબા રાજકીય મન્થન અને સંગઠન સ્તરે ચર્ચા બાદ શુક્રવારે નવા મંત્રીમંડળની યાદી જાહેર કરવામાં ?...
નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડ?...
બહિયલના 60 મુસ્લિમ આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં 25 સપ્ટેમ્બરના રાત્રે મુસ્લિમ ટોળાએ હિંસા ભડકાવી હતી, જેમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો થયો અને ગરબા રમતા લોકોએ પણ નુકસાન ભોગવવું પડ્યું. આ ઘટન?...
બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પો?...
વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે, વડનગર અને બહુચરાજીને આપશે વિકાસની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જે વિકાસ અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ?...
ગાંધીનગર: CMની સરકારી કચેરીમાં અચાનક મુલાકાત, કામગીરી પર સમીક્ષા અને સૂચનો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ ?...