નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
નાગરિકોના પ્રશ્નો સાંભળી હકારાત્મક પસાને ધ્યાને લઈને પ્રશ્નના મૂળ સુધી પહોંચીને તેનો નિકાલ કરવાની દિશામાં કાર્યકરવા પર ભાર મૂકતા કલેક્ટર એસ.કે.મોદી નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ...
નર્મદા જિલ્લા રેડ ક્રોસ દ્વારા કેવડિયામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન
રક્તદાન કેમ્પ તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૫ – મંગળવારના રોજ યોજાયો હતો, જેમાં હોટેલના સ્ટાફ તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદા?...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પૂર્વ બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નો...
વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ
યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી "મેરા યુવા ભારત – નર્મદા" દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ય...
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે
પ્રતિમા નિર્માણના વિચાર બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન- શ્રી કિરીટભાઇ પટેલ, ધારાસભ્યશ્રી, પાટણ ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરી...
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન?...
દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાતા નાગરિકો માટે રાહત
નર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દે...
રાજપીપલા કમલમ ખાતે નવનિર્વાચિત સરપંચ અને સભ્યોનો ભવ્ય સન્માન સમારોહ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત સરપંચો અને સભ્યોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોક?...
નર્મદા જિલ્લામાં યોગને વિશેષ પ્રાધાન્ય
યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિં?...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...