સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં નિદાન સારવાર લાભ
સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં દર્દીઓને નિદાન સારવાર લાભ મળ્યો છે. સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું. કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા પાલિતાણ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં થશે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી
મહિમાવંત ગુરુપૂર્ણિમા પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં આસ્થાભેર ઉજવણી થશે. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમ પરિવાર દ્વારા આયોજન થયેલ છે. ગોહિલવાડના ગૌરવરૂપ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે ધમધ...
ગુજરાતમાં વરસાદી આફત : 10 જિલ્લામાં ઓરેન્જ, 23 જિલ્લામાં યલો એલર્ટ; પૂર અને જળબંબાકારથી જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજર?...
TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી અને તેમના પૂર્વ પક્ષ સહયોગીઓ તેમજ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ના કેટલાક સાંસદો વચ્ચે લોકસભામાં તીખી તકરાર સર્જાઈ હતી. મહિલા સાંસદો સાથ?...
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
સુરત જિલ્લામાં મેઘરાજાએ અવિરત અને મન મૂકીને વરસવાનું શરૂ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ, નીચા?...
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
દેશભરમાં ચર્ચામાં રહેલા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કરાયેલા વિરોધના જવાબમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં આક્રમક પરંતુ સંગઠિત રીતે ...
CJPના આંદોલનને લઈને AAPનો કોંગ્રેસ પર પ્રહાર : “રાહુલ ગાંધીનો PM આવાસ બહારનો ધરણો CJPનું આંદોલન નબળું પાડવાનો પ્રયાસ”
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન ?...
CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 320 રાજ્ય વેરા નિરીક્ષકોને નિમણૂકપત્ર એનાયત કરાયા
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં ગુજરાત જાહેર સેવા આયોગ—GPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા આશરે 320 નવનિયુક્ત રાજ્ય વેરા નિરીક્ષકોને સત્તાવાર રીતે...
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20નાં મોત, પાંચ શ્રમિકોની શોધખોળ યથાવત, કેન્દ્ર-રાજ્યએ સહાય જાહેર કરી
સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન NHPC તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને ભંગાણ બાદ બચાવ કામગીરી સતત ચાલુ છે. ટનલની અંદર ઝેરી ગેસ, કાટમાળ, પાણી અ?...
અનંતનાગના લાલ ચોકમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન વીરગતિ પામ્યા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ શહેરમાં બુધવાર, 22 જુલાઈ 2026ના રોજ આતંકવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. અનંતનાગના વ્યસ્ત લાલ ચોક વિસ્તારમાં બપોરે લગભગ 12:30 વાગ્યે થયેલા આ હુમલામાં ?...