કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત, શક્તિ પ્રદર્શન કર્યું
દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધ?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક ભયાનક અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેના માટે ગંભીર જાનહાનિ થઈ છે. ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલી ખન્ની ટોપ નજીક સેનાનું બુલે...
ચિકન નેક પર ભારતની કડક સુરક્ષા : બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગથી સરહદ મજબૂત
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની સરહદી સુરક્ષા વ્યવસ્થાને અભૂતપૂર્વ રીતે મજબૂત કરી દીધી છે. ખાસ કરીને દેશના વ્યૂહાત્મક દૃષ્ટિએ અતિ મહત્વના ચિકન ને?...
અગ્નિવીરો નહીં કરી શકે લગ્ન! નિયમમાં કર્યો મોટો ફેરફાર
અગ્નિવીર યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયેલા લાખો યુવાનો માટે કાયમી સૈનિક બનવાનું સ્વપ્ન સૌથી મોટું લક્ષ્ય છે. ચાર વર્ષની સેવાના અંતે સેનામાં કાયમી નિમણૂક મેળવવાની આશા સાથે સેવા આપતા આ યુ...
સલમાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ પર ચીન ભડક્યું
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન' (Battle of Galwan)નું ટીઝર રિલીઝ થતા જ ચીનમાં ખળભળાટ મચી ગયો છે. આ ફિલ્મ 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પર આધારિત છે, જેમાં ભારત ...
સંરક્ષણ મંત્રાલયે MRSAM મિસાઈલ અને MQ-9B ડ્રોનની ₹80,000 કરોડની ખરીદી મંજૂર કરી
સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ લગભગ ₹80,000 કરોડના સંરક્ષણ ખરીદી અને અપગ્રેડ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર ર?...
ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ ?...
સ્વદેશી “શેર AK-203’નું સરહદ પર સફળ પરીક્ષણ, 1 મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ
સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ ‘શેર AK-203’ રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ ‘શેરAK-203’ રાઇફલ અપાશે. સેનાએ આ...
સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના ?...
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’
અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન ...