બિહારમાં નવી સરકાર બાદ વિભાગોની વહેંચણી પૂર્ણ : નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય
બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ પોતાને માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિભાગો રાખ્યા છે, જેમાં સામાન્?...
ભારતીય જનતા પાર્ટીની સરકાર રચનાની તૈયારી તેજ : અમિત શાહ બંગાળ માટે નિરીક્ષક, જેપી નડ્ડા આસામમાં સંભાળશે કમાન
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ અને આસામમાં શાનદાર જીત બાદ સરકાર રચનાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. બંને રાજ્યોમાં બહુમતી મળતાં ભાજપ હવે સ્થિર સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ...
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય, કલિતા માઝી ઘરકામદારીથી વિધાનસભા સુધી પહોંચ્યાં
પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને સત્તા પર કબજો કર્યો છે. 294 સભ્યોની વિધાનસભામાં ભાજપે 206 બેઠકો જીતીને બે...
“રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં?” હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન વડોદરામાં પ્રચાર માટે પહોંચેલા નાયબ...
લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની તૈયારી! કેન્દ્ર સરકાર લાવી રહી છે ‘બંધારણ (131મો સુધારો) બિલ 2026’
કેન્દ્ર સરકારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ઐતિહાસિક વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સરકારે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’નો ડ?...
રાજકીય તણાવ વચ્ચે આસામ સીએમ હિમંતાએ કહ્યું – ‘ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’
કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની પર ફર્જી દસ્તાવેજોના આધારે આરોપ લગાવ્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. મંગળવારે (7 એપ્રિલ) આસામ પોલીસની એક ?...
મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમા...
નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિ?...
બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ...
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ મંત્રીમંડળનું વિસ્તરણ, પાંચ ધારાસભ્યોને શપથ લીધા
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે થયું. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પાંચ ધારાસભ્યોને મંત્રીપદ માટે શપથ અપાવવામાં આવી. ...