વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં ?...
ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે. સનાતન સંસ્કૃતિનાં મહાન ?...
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વર?...
જાળિયા શિવકુંજ આશ્રમમાં ઉજવાયો તુલસી વિવાહ પ્રસંગ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો. આશ્રમ પરિવારનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં લાભ મળ્યો. દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન
શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી ?...
ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે. ગોપાલગિરિબ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં સનાતન આરાધના થઈ છે. મહાદેવ શિવજીની વંદના માટે પવિત્?...
વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં વિશ્વાનંદ માતાજી
રક્ષાબંધન પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રેરક ઉપક્રમ યોજાયો. વૃક્ષોને રક્ષાબંધન કરી પર્યાવરણ સુરક્ષાની ભાવના વ્યક્ત કરતાં વિશ્વાનંદ માતાજીએ આ કાર્ય પ્રભુનું કાર્ય ગણાવ્યું છે. ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્ય?...