click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં
Gujarat

ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં

ભાજપે પોતાનો વોટ શેર વધારીને 13.90% કર્યો છે અને આ ચૂંટણીમાં તેને 32.57 લાખ વોટ મળ્યા છે. તેનાથી વિપરીત, 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર માત્ર 6.98% હતો. તે સમયે ભાજપને માત્ર 1 સીટ મળી હતી.

Last updated: 2023/12/04 at 4:33 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતના ચૂંટણી પંચ એ રવિવારે તેલંગાણા રાજ્ય માટે મતદાનના પરિણામો જાહેર કર્યા હતા. જ્યારે મોટાભાગની ચેનલોના ચૂંટણી વિશ્લેષણ કોંગ્રેસ પર કેન્દ્રિત રહ્યા કે જેણે વર્તમાન BRS સરકારને પછાડી, પરંતુ તેલંગાણામાં ભાજપનું ચૂંટણી પ્રદર્શન પોતાનામાં જ એક સફળતાની વાર્તા છે.

ભગવા પાર્ટી તરીકે ઓળખાતું ભાજપ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનને હરાવીને રેસમાં ત્રીજા સ્થાને આવી હતી. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 8 બેઠકો જીતી હતી, જે 2018માં જીતેલી બેઠકોની સંખ્યા કરતા 7 ગણી વધારે છે.

ભાજપે પોતાનો વોટ શેર વધારીને 13.90% કર્યો છે અને આ ચૂંટણીમાં તેને 32.57 લાખ વોટ મળ્યા છે. તેનાથી વિપરીત, 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર માત્ર 6.98% હતો. તે સમયે ભાજપને માત્ર 1 સીટ મળી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ, 2023ની તેલંગાણા ચૂંટણીમાં ભાજપે તેનો વોટ શેર લગભગ 6.92% વધાર્યો છે. આ એ અર્થમાં નોંધપાત્ર છે કે પોતાનો હૈદરાબાદમાં ગઢ ધરાવતી ઓવૈસીની AIMIM પાર્ટી કુલ મતોના માત્ર 2.2% જ મેળવી શકી હતી.

પાંચ વર્ષ પહેલા સુધી, ભાજપ પોતાના કદ્દાવર ઉમેદવાર ટી રાજા સિંહ અને ગોશામહાલ મતવિસ્તારમાં તેમના પ્રદર્શન પર બધો આધાર રાખતું હતું. જો કે આ વખતે, વર્તમાન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનુમુલા રેવંત રેડ્ડીને તેમના જ ગઢમાં હરાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. આને આ કારનામું કર્યું છે ભાજપ ઉમેદવાર કટિયાપલ્લી વેંકટા રમના રેડ્ડીએ .

2018માં, ભારત રાષ્ટ્ર સમિતિ એ આ ચોક્કસ મતવિસ્તારમાં જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટી ઉપવિજેતા રહી હતી. 2023માં દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભાજપના કટિયાપલ્લી વેંકટા રમના રેડ્ડીએ પાંચ વર્ષ પહેલાં પક્ષ ત્રીજા સ્થાને હોવા છતાં BRS અને કોંગ્રેસ બંનેને એકલા હાથે હરાવ્યા છે.

રવિવારે , બીજેપીના પૈડી રાકેશ રેડ્ડીએ આરમુર મતવિસ્તારમાંથી જીત મેળવી હતી જ્યારે ધનપાલ સૂર્યનારાયણ નિઝામાબાદ (શહેરી) મતવિસ્તારમાંથી વિજયી બન્યા હતા. 2018માં બંને બેઠકો BRSએ જીતી હતી.

હિંદુવાદી પક્ષે આદિલાબાદ અને સિરપુર મતવિસ્તારમાં પણ તેના વિરોધીઓને માત આપી હતી જ્યાં પાયલ શંકર અને ડૉ પલવાઈ હરીશ બાબુ આરામથી જીતવામાં સફળ થયા હતા. 2018ની ચૂંટણીમાં, પાયલ શંકર આદિલાબાદ બેઠક પરથી ઉપવિજેતા હતા અને 26,606 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા. આ હોવા છતાં, ભાજપે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને 2023ની તેલંગાણા ચૂંટણીમાં શંકર 6,692 મતોના માર્જિનથી જીત્યા. ભાજપના રામ રાવ પવાર મુધોલે મતવિસ્તારમાંથી જીત્યા હતા, જે પાર્ટી 2018માં હારી ગઈ હતી.

ભાજપના ઉમેદવાર અલેટી મહેશ્વર રેડ્ડી પણ BRSના અલોલા ઈન્દ્રકરણ રેડ્ડીને તેમના ગઢ નિર્મલમાં 50,000થી વધુ મતોથી હટાવવામાં સફળ થયા. ટી રાજા સિંહે પણ ગોશામહાલ મતવિસ્તારમાંથી તેમની જીતનો દોર ચાલુ રાખ્યો, આમ સતત ચોથી વખત ધારાસભ્ય બન્યા છે.

એક બાજુ જ્યાં 2023ની તેલંગાણા ચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમે રહ્યું, પરંતુ તે 2018ના ચૂંટણી પ્રદર્શનની સરખામણીમાં પોતાની જાતને આગળ લાવવામાં સફળ રહ્યું છે. આનાથી પાર્ટી કેડરનું મનોબળ વધશે અને આખરે હિંદુવાદી પક્ષને દક્ષિણ ભારતમાં મજબૂત પ્રવેશ કરવામાં મદદ મળશે.

જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા અન્ય રાજ્યોના સંદર્ભમાં તેલંગાણા ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે દરેક સંભવિત રીતે જીત મેળવી છે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: @narendramodi, AIMIM, Asaduddin Owaisi, bjp government, breakingnews, ECI, gujaratinews, internationalnews, Madhya Pradesh, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Rajasthan, Telangana, topnewschannelinhindi, topnewschannelinindia, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 4, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article IPL Auction 2024માં હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી
Next Article એકાએક કમલનાથ શિવરાજસિંહને મળવા પહોંચતા મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?