યુટ્યુબર્સ-ઈન્ફ્લુએન્સર્સ માટે નિયમો બનાવશે કેન્દ્ર, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
દેશભરના યુટ્યુબર્સ, ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતો કન્ટેન્?...
GST કાઉન્સિલ મીટિંગની તારીખ જાહેર, ઊંચા સ્લેબ્સ પર થશે ચર્ચા
જીએસટી કાઉન્સિલની 3 અને 4 સપ્ટેમ્બરે યોજાનારી બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં દેશના કર માળખામાં મોટા ફેરફારની શક્યતા છે. હાલમાં ભારતમાં જીએસટીના ચાર સ્લેબ – 5 ટકા, 12 ?...
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબ ઘટાડવાના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ સ્વીકાર આપતા હવે આવનારા દિવસોમાં કરમાળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હાલ 5%, 12%, 18% અને 28% એમ ચાર જીએસટી સ્લેબ અમલમા...
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દે?...
UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ હવે સત્તાવાર રીતે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી માંગણીને મંજૂરી આપી છે અને ...
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી
મંગળવારે કેન્દ્ર સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નિર્ણયો કર્યા છે, જે દેશના વિકાસ માટે એક મોટા પગલાં માનવામાં આવે છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા-બુંદીમાં એક ...
‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેર...
હવે એક જ દિવસમાં મળશે ભારતના વિઝા, સરકારે શરૂ કર્યા નવા બે પોર્ટલ
કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા અને ઝડપ લાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જો અરજદાર તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે અને સંપૂર્ણતા સાથે રજૂ કરે, તો તેમને માત...
PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સે?...
10 વર્ષ બાદ દિલ્હીમાં જુલાઈ મહિનામાં મળી સૌથી સ્વચ્છ હવા, AQIનું સ્તર 100 કરતા ઘટ્યું
રાજધાની દિલ્હીમાં ચિંતાજનક વાતાવરણના પડછાયાથી થોડી રાહત મળી છે, કારણ કે જુલાઈ 2025માં દિલ્હીની હવા છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ સ્વચ્છ નોંધાઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના ?...