સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી
નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં...
નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો
નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશના નવનિયુકત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણને સન્મ?...
નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન
આ આયોજન અંતર્ગત નડિયાદની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સમગ્ર ટીમ દ્વારા અથાગ પ્રયત્નથી લગભગ 3000થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. નડીઆદ અને ખેડા જિલ્લામાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામ?...
નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા ખાતે કુલ રૂ.૫૩૮.૬૩ લાખના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું
નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વ...
નડીઆદમાં ધર્માંતરણ વિરુદ્ધ ચાલતો કેસ
ધર્માન્તરણ કરાવવાનાં કેસમાં કડક વલણ અપનાવી મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનનાં રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રેઝરર અને ગેરકાયદેસર રીતે ધર્માન્તરણની પ્રવૃત્તિ માં સામેલ એવ...
નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દ?...
નડીયાદના વિવિધ ફિલ્ડના ૪૦ અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાયા : Business Network International ગ્રુપની શરૂઆત
ખેડા જિલ્લામાં નડિયાદના વેપાર-ઉદ્યોગ જગત માટે એક સારા સમાચાર છે. શહેરના વિવિધ ફિલ્ડના 40 અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાઈને નડિયાદમાં Business Network International ગ્રુપની શરૂઆત કરી છે. આ પહેલથી નડિયાદના વેપારી...
નડિયાદમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન
તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમ?...
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે
ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કર?...
નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્ય...