15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને સમર્પિત રહેશે. સવારે તેઓ સુરત પહોંચીને નિર્માણાધીન બુલેટ ટ્?...
બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...
દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહ?...
દિલ્હી બ્લાસ્ટ પર ભૂટાનથી પીએમ મોદીનો સંદેશ : દોષિતોને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે
ભૂટાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાશિચ્હોદ્ઝોંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક કારમાં ?...
પીએમ મોદી ભૂટાનની બે દિવસીય યાત્રા માટે રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર 2025ના રોજ હિમાલયના સુંદર અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રા પર છે. આ તેમની 2014 પછીની ભૂટાનની ચોથી મુલાકાત છે, જે ભારત અને ?...
ઔરંગાબાદમાં પીએમ મોદી : નક્સલવાદની કમર તોડી, લાલ આતંક હવે અંતની અણીએ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 નવેમ્બર 2025) ઔરંગાબાદમાં ભવ્ય જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રથમ તબક્કાના મતદાન પછી ઉત્સાહપૂર્વક ?...
પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા ?...
બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પોતાના બે દિવસીય ભારત પ્રવાસના બીજા દિવસે આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ બે?...
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે, પીએમ મોદી સાથે પણ કરશે મુલાકાત
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. બુધવારે (8 ઑક્ટોબર) તેઓ મુંબઈ આવી પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણ?...