તાપીમાં વરસાદનો કહેર : 110 માર્ગો બંધ, ઉકાઈ ડેમમાં 1.96 લાખ ક્યુસેક પાણીની આવક
તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે અનેક તાલુકાઓમાં પાણી ભરાવા, નદીઓમાં ઘોડાપૂર, લો-લેવલ પુલો જળમગ્ન થવા અને ?...
તાપીનાં વાલોડ ખાતે “મહિલા સંવાદ” કાર્યક્રમનું આયોજન
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલોડ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હત?...
લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી : વાલોડના નાલોઠા મા માટી ચોર સક્રિય
વાલોડ તાલુકાના નાલોઠા અને આજુ બાજુના ગામો માંથી મોટા પ્રમાણમાં માટી કાઢી ટોકરવા વિસ્તારમાં માટી ચોરીનું નંગું નૃત્ય ચાલુ છે. કરોડોની વાતો કરતા વિભાગો અહીં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી સામે ?...
દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડ?...
વાલોડ ખાતે 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ અંબાજી શેરીમાં આવેલા મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવી હતી મંદિરની બહાર તેમજ આખા ફળિયામાં બહેનો દ્વારા ખુબ સરસ રં...
બજારના રાજા ગ્રુપ આયોજિત વાલોડમાં 30 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું
વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા. શોભાયાત્રા વાલોડ નગર ના મુખ્ય માર્ગથ?...
વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવેની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ
તાપી જિલ્લાના વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવે ની આજુબાજુમાં ચોમાસાની ઋતુમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે જેને કારણે રોડ પરથી પસાર થતા રાહદારિયો અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ પડતી હોય છે અને ઘણી વ?...
વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજાની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
વાલોડમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગણપતિના આગમન માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બજારના રાજા ગ્રુપના આમંત્રણ ને માન આપીને મંત્રી કુંવરજીભ?...
વાલોડ ગ્રામ પંચાયત પર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ મોટા પાયા ભ્રષ્ટાચારના આક્ષેપો
વાલોડ ગ્રામ પંચાયત માં મોટા પાયે કામોના ડુપ્લિકેશન બતાવી ને ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યા વાલોડ તાલુકામાં અત્યારે દાદરીયા અને અંધાત્રી ગ્રામ પંચાયતમ...