અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સં?...
વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા
કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપી?...
અરવલ્લી પર કોઈ છૂટ નહીં : 90%થી વધુ વિસ્તાર સંરક્ષિત, કેન્દ્ર સરકારે ‘૧૦૦ મીટર’નો અર્થ સમજાવ્યો
સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા અને ફેલાયેલા ભ્રમ પર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તથા અલવરથી લોકસભા સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ અન...
ઘૂસણખોરો, જંગલરાજ અને કટ કમિશન મુદ્દે PM મોદીના મમતા સરકાર પર પ્રહાર
ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જ...
હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત
ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમ...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
મનરેગાનું નામ બદલાયું, હવે ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ કહેવાશે
કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતમાં રોજગાર સુરક્ષા મજબૂત બનાવવા માટે મનરેગા યોજનામાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. કેન્દ્ર મંત્રિમંડળે આ યોજનાનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી ય?...
લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી ર?...
ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં
તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથ?...
ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”
સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી ક?...