8મા પગાર પંચને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શરો ખુશ-ખુશ થઈ જશે
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી, પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી હતી અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કેન્દ્ર?...
વિકાસ સપ્તાહ-નર્મદા જિલ્લો: ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત ચીકદા ગામે “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત” વિષય પર માર્ગદર્શન પૂરું પાડતા સાસંદ સેવા, સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–2025” અંતર્ગત નર્મદા જ...
અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ‘હિંસક-અશ્લીલ પોસ્ટ’ પર મેટાની કાર્યવાહી
10 ઑક્ટોબરની સાંજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ અચાનક સસ્પેન્ડ થઈ જવાથી રાજકીય હલચલ મચી ગઈ હતી. આ પેજ પર આશરે 80 લાખથી ?...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
કેશ ઑન ડિલિવરી પર વધારાના ચાર્જ મામલે ઇ-કોમર્સ કંપનીઓ પર સરકારની તપાસ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD ?...
નક્સલવાદીઓનો યુદ્ધવિરામ પ્રસ્તાવ અમિત શાહે નકાર્યો : ‘ગોળીનો જવાબ ગોળીથી મળશે’
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ મુદ્દે એક અત્યંત સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. ‘નક્સલ મુક્ત ભારત’ વિષયક સેમિનારમાં બોલતા તેમણે નક્સલવાદીઓના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકાર...
પીએમ મોદીએ ઓડિશાને ₹60,000 કરોડની ભેટ આપી : 50,000 મકાન, IIT વિસ્તરણ અને BNSL 4G લોન્ચ
પીએમ નરેન્દ્ર મોદીએ શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાનો આહલાદક પ્રવાસ કર્યો, જેમાં તેમણે રાજ્યમાં ₹60,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વિવિધ ક્?...
સોનમ વાંગચુકની ધરપકડ, લદ્દાખ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી
લદાખમાં રાજ્યના દરજ્જાની માગને લઈને ભડકેલી હિંસા બાદ પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને પર્યાવરણ કાર્યકર તેમજ શિક્ષણ સુધારક સોનમ વાંગચુકને ધરપકડ કરી હતી. વહીવટી ?...
દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...
લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભ?...