સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદે?...
આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ...
22 વર્ષમાં પહેલીવાર સંસદમાં એવો તંગદિલીનો માહોલ, PM મોદીનું આભાર પ્રસ્તાવ પર ભાષણ શક્ય ન બન્યું
સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બુધવારે ઘણીવાર સ્થગિત કરવી પડી હતી. આ હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્?...
લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ?...
‘ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા…’, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, ભાજપ ભડક્યું
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો
કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પાર્ટી સામે ગંભીર આરોપ લગાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રાહુલ ગાંધી વિશે કરેલી ટિપ્પણીઓ બાદ પોતાના જીવને જોખમ હ?...
શશી થરૂરનું મોટું નિવેદન : ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા સમયથી પક્ષમાં તેમની સ્થિતિ અને વૈચારિક મતભેદોને લઈને ચર્ચામાં રહ્યા છે. પ્રેસમાં ઘણીવાર એ અફવાઓ આવતી રહી છે કે ભાજપ સરકારની પ્રશંસા કરવા બદ...
કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા ?...
અમદાવાદમાં પારિવારિક દુર્ઘટના, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત
અમદાવાદના શહેર વિસ્તારમાં પોશ માનાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી હત્યા બાદ આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસ?...