ગુજરાતમાં ડેટા સેન્ટર પોલિસીનો અમલ શરૂ, રોકાણકારોને મળશે વિશેષ રાહતો અને સબસિડી
ગુજરાત સરકાર રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલી ગુજ...
PM મોદીએ યુવાનોને આપ્યો ખાસ સંદેશ, ‘હેન્ડલૂમ ખરીદો, રીલ બનાવો અને દુનિયાને ભારતના વણકરોનું કૌશલ્ય બતાવો’
રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day 2026) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને ભારતીય હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા ?...
ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ
ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે. તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જા...
કંડલા પોર્ટ પર DRIનો મોટો પર્દાફાશ : UAEના નામે લાવવામાં આવેલી પાકિસ્તાની ₹3 કરોડની 364 ટન ખારેક જપ્ત
ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ—DRIએ ભારતના આયાત પ્રતિબંધને ટાળીને પાકિસ્તાની મૂળનો માલ ત્રીજા દેશ મારફતે દેશમાં ઘૂસાડવાના કથિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા ?...
સામાખ્યાલી–ભચાઉ નવી રેલવે લાઇન પર 130 કિમી પ્રતિ કલાકે સફળ ટ્રાયલ, પાણીનું ટીપું પણ ન છલકાયું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કચ્છના સામાખ્યાલી અને ભચાઉ વચ્ચે નવનિર્મિત રેલવે લાઇન પર સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપલબ્ધ વિભાગીય માહિતી અનુસાર, પરીક્ષણ દ?...
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન : 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક
સ્વાતંત્ર્ય પર્વને વધુ ભવ્ય અને જનભાગીદારીયુક્ત બનાવવા ગુજરાત સરકારે રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવ?...
ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ પર પ્રતિબંધ : જાણો શું છે નૉન-ડેરી પનીર અને સરકારે કેમ લીધો કડક નિર્ણય
ગુજરાત સરકારે ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એનાલોગ અથવા નૉન-ડેરી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રાજ્યના આરો?...
ગાંધીનગરમાં ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર’ નો ભવ્ય પ્રારંભ : 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગનું મહાસંમેલન
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રવાસન ઉદ્યોગના મહત્વપૂર્ણ મેળા Travel and Tourism Fair—TTF Ahmedabad 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ભારતની સૌથી જૂની અને મોટી ?...
રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી
ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્...