મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારત વિરુદ્ધ ચાલતા આતંકી નેટવર્ક પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃ?...
ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આર. વી. એસ. મણિને પદ્મશ્રી એનાયત, ‘હિંદુ આતંકવાદ’ મુદ્દે રહ્યા હતા ચર્ચામાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી અને ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર’ પુસ્તકના લેખક આર. વી. એસ. મણિને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ?...
નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન
દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયુ?...
ખામેનેઈના મોતના અહેવાલ બાદ ભારતભરમાં એલર્ટ, ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો-વ્યવસ્થા જાળવવા એડવાઇઝરી આપી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલોને પગલે ભારતમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્...
‘જન ગણ મન’ પછી હવે ‘વંદે માતરમ’ માટે પણ ફરજિયાત ઊભા રહેવું પડશે, સરકાર લાવશે નવો નિયમ
કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને ઔપચારિક દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ અને લેખિત પ્રોટોકોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. મીડિયા રિ...
ભારતમાં 1 એપ્રિલ 2026થી ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ, નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક ‘વસતી ગણતરી 2027’ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. આ વસતી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની ...
નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબં?...
ડ્રગ્સ હેરાફેરીમાં સામેલ 16 હજાર વિદેશી નાગરિકોને દેશ બહાર કરશે ગૃહ મંત્રાલય
કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મોટા સ્તરે તૈયારીઓ કરી રહ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય સુરક્ષા એજન્સીઓના અહેવાલના આધારે, અ...
ગૃહ મંત્રાલય સાથે વાતચીત બાદ NH-02 ખોલવા સહમત થયા મણિપુરના કુકી વિદ્રોહીઓ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાની વચ્ચે હવે એક મોટી રાહતના સમાચાર બહાર આવ્યા છે. કુકી-ઝો કાઉન્સિલે મુસાફરો અને માલસામાનની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-02) ફરીથી ખોલવાનો નિર્ણય ?...
CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે
કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવ?...