જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર
31 જાન્યુઆરી, 2026ની સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ડોલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સંપર્ક સ્થાપિત થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ભારતીય સ?...
બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં જૈશનો આતંકી ઉસ્માન ઠાર
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષાબળોએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માનને ઠાર કર્યો છે, જેને સુરક્ષા એજ?...
માતા વૈષ્ણો દેવીના દર્શન માટે નવું સમયપત્રક જાહેર, રાત્રિ દર્શનની મંજૂરી
જમ્મુ-કાશ્મીરના રાયસી જિલ્લાના કટરા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી ધામમાં દર્શન કરવા આવતા ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે માઈ ભક્તો માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ ?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક ભયાનક અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેના માટે ગંભીર જાનહાનિ થઈ છે. ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલી ખન્ની ટોપ નજીક સેનાનું બુલે...
પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કાઉન્ટર કાર્યવાહીમાં ડ્રોન તગેડાયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને...
પાકિસ્તાનની જળ લાઈફલાઈન પર ભારતની કડક રણનીતિ, ચિનાબ નદી પર ચાર મોટા પ્રોજેક્ટ તૈયાર
જમ્મુ-કાશ્મીરના દુર્ગમ પહાડી વિસ્તારોમાં ભારત હવે એવી વ્યૂહાત્મક તૈયારીમાં લાગી ગયું છે, જે પાકિસ્તાન માટે ગંભીર ચિંતા બની શકે છે. કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર બની રહેલા ચાર મહત્વના હાઇડ્રો...
સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠ?...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની શોપિયાથી ધરપકડ, કોણ છે યાસીર અહેમદ ડાર?
ગયા મહિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં NIAએ નવમા આરોપી તરીકે યાસીર અહમદ ડારની ધરપકડ કરી છે, જ...
નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ
ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ભારતની સમર્થ અને અસરકારક નેવી શક્તિનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થય?...