‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગ?...
અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું
તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવું દાવો કરવામાં આવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અદ્યતન AIM-120 AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) આપવાનો છે, જેના કારણે દક્ષિણ એશિયામાં સુરક્ષાત્મક સં?...
ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ
બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ?...
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટાપાયે સરકારવિરોધી પ્રદર્શનોનું એલાન
પાકિસ્તાની નિયંત્રણવાળા કાશ્મીર (POK)માં ફરી એકવાર સરકારવિરોધી પ્રદર્શનોએ આગ પકડી છે, જે તાજેતરના સમયમાં સૌથી મોટા અને સંચાલિત વિવાદરૂપ છે. આવામી એક્શન કમિટી (AAC) દ્વારા સમગ્ર વિસ્તાર માટે સો?...
એશિયા કપનું મેડલ લઈને ભાગેલા પાકિસ્તાની નકવી પર BCCIની કડક કાર્યવાહી
ભારતે એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત ચેમ્પિયન બન્યું, જે દેશમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જનારુ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ અન્ય નેતાઓએ ટીમ ઇન્ડિયાને જીત બ...
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ભારતીય ટીમને લઇને વડાપ્રધાન મોદીની ખાસ ‘X’ પોસ્ટ
એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડ?...
‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર
ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન ?...
UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ...
સેમ પિત્રોડાના ‘પાકિસ્તાનમાં મને ઘર જેવું લાગે’ નિવેદન પર વિવાદ, ભાજપે કર્યા તીવ્ર પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાના તાજેતરના નિવેદનને કારણે રાજકીય દ્રષ્ટિકોણથી ભારે વિવાદ ઊભો થયો છે. પિત્રોડાએ તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમણે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ‘ઘર...